જ્યારે પણ કોઈ મહિલા લગ્ન કરીને સાસરીમા જાય છે ત્યારે તે ખુબજ તનાવમા હોય છે કેમકે તે ત્યા તે કોઈ ને સરખી રીતે જાણતી નથી પરંતુ ત્યા તેને એક દિયર ના નામે એક મિત્ર મળી જાય છે.
જે એકબીજા પોતાની દરેક વાતો શેર કરી શકે છે જે ઘરોમાં ભાભી-દિયરનો સારો સંબંધ હોય ત્યાં સાસુ-વહુનો ઝઘડો ઉત્તમ રીતે સમાધાન થાય છે કારણ કે ભાભી એક નિષ્પક્ષ રેફરી બને છે આ દિયર અને ભાભીનો પ્રેમ એ પ્રેમનો પવિત્ર સંબંધ છે એવું કહેવામાં આવે છે.
કે તેની ભાભી નો શ્રેષ્ઠ મિત્ર તેનો દિયર છે જો કે આ વ્યાખ્યા દરેક કુટુંબમાં ફિટ હોતી નથી ભાભીને નણદ કરતા વધારે દિયર સાથે ટ્યુનિંગ કરવાનું મુશ્કેલ લાગે છે કારણ કે તેણે ઘણી બાબતોનો ખ્યાલ રાખવો પડે છે.
જેમાં થોડી પણ બેદરકારી સંબંધને કાયમ માટે બગાડી શકે છે ત્યારે અહીંયા આ દેવર અને ભાભીના સબંધ ને શરમમાં મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું આ ઘટના કાનજીપર ગામ પાસે આવેલા નારાયણ પાર્ક વિસ્તારની છે.
અહીં મનસુખભાઈ નામના વડીલ તેમના બંને દીકરા ના પરિવારની સાથે રાજી ખુશીથી જીવન વિતાવતા હતા તેમના ગઢપણના સમયમાં તેમના મોટા દીકરાની વહુ અને નાના દીકરાએ એવી હરકતો કરી નાખી છે.
જેને લઇ સમગ્ર કુટુંબની આબરૂ લૂંટાઈ ગઈ છે આ ઉપરાંત ગામના સૌ કોઈ લોકો મનસુખભાઈના કુટુંબ વિશે ખૂબ જ ખરાબ ખરાબ વાતો પણ કરવા લાગ્યા છે મનસુખભાઈના મોટા દીકરા મયુરના લગ્ન મમતા નામની મહિલા સાથે થયા હતા.
જયારે મનસુખભાઈના નાના દીકરા અશ્વિનના લગ્ન પ્રેમિલા સાથે થયા હતા બંને ભાઈઓ ખૂબ જ સારી રીતે જીવન ગુજારતા હતા આ ઉપરાંત સમગ્ર પરિવાર જોઈન્ટ ફેમિલીની અંદર રહેતો હતો પરંતુ દિયર અશ્વિન અને અશ્વનની ભાભી મમતા આ બંને ખૂબ જ મજાક મસ્તી કરીને જીવન જીવતા હતા.
પરિવારના સૌ કોઈ સભ્યને લાગતું કે દિયર અને ભાભી બંને ખૂબ જ નટખટ સ્વભાવના છે અને વારંવાર એકબીજાની મજાક મશ્કરી કરી સૌ કોઈ સભ્યોને હસાવતા હતા પરંતુ તેમની આ મજાક મશ્કરી વાંચવા દેખાડા પૂરતી જ નહીં.
પરંતુ તેઓ એકબીજાને પ્રેમ પણ કરી બેઠા હતા તેઓ એક પણ વાર વિચાર કર્યો નહીં કે પરિવારના અન્ય સભ્યો અને ગામના લોકો અમારા આ સબંધ વિશે કેવું વિચારશે મમતાએ તેના પતિ મયુર નો કોઈ પણ વિચાર કર્યા.
વગર મયુરના નાનાભાઈ અશ્વિનને પ્રેમ કરી બેઠી હતી તો અશ્વિન પણ પોતાની પત્નીને ભુલાવી દઈ પોતાના મોટાભાઈની પત્ની મમતાને એટલો બધો પ્રેમ કરવા લાગ્યો કે તેની સાથે નવું ઘર વસાવાના સ્વપ્ન પણ જોઈ લીધા હતા.
એક જ ઘરની અંદર રહેતા દિયર અને ભાભી એટલા બધા ઊંડા પ્રેમમાં ચાલ્યા ગયા હતા કે જ્યારે ઘરમાં અન્ય કોઈ સભ્ય હાજર ન હોય ત્યારે તેઓ ખૂબ જ અંગત પળો પણ વિતાવવા લાગ્યા હતા આ ઉપરાંત કોઈને કોઈ બહાનાબાજી કરીને તેઓ ઘર મૂકીને થોડી દૂર જતા રહેતા.
અને ત્યાં એકાંતમાં સમય વિતાવતા હતા ત્યારે આ ઘટનાની થોડી ઘણી શંકા મમતાના પતિ મયુરને થઈ ત્યારે તેણે આ ઘટનાનો પરદાફાશ કરવાનું વિચાર્યું હતું પરંતુ બીજી ક્ષણે તેને વિચાર કર્યો કે તેનો નાનો ભાઈ અને તેની પત્ની સ્વભાવના ખૂબ જ સારા છે તેઓ ક્યારેય પણ આવી હરકતો કરે નહીં.
તેમ વિચારીને તેણે આ બાબતને ધ્યાને ત્યાં જ જવા દીધી હતી પરંતુ મયુરનો શક હકીકતમાં સત્ય હતો એક દિવસ જ્યારે પરિવારના સૌ કોઈ સભ્ય હવનના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યારે મમતાએ જણાવ્યું કે તેને તબિયત બરાબર નથી એટલા માટે તે ઘરે જ રહેવા માંગે છે.
જયારે અશ્વિનને પણ કોઈ કામ હોવાનું કહી પરિવારના અન્ય સભ્યોની સાથે હવનના પ્રસંગમાં જવાને બદલે ઘરે જ રહેવાનું પસંદ કર્યું હતું ભાભી અને દિયર બંને બહાનાબાજી કરીને ઘરે રોકાયા હતા જ્યારે પરિવારના અન્ય સભ્યો હવન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા.
ત્યારે આ બંને વ્યક્તિ ઘરમાં મુકેલા ખાટલાની આડશ લઈને તેની પાછળ ખૂબ જ ખરાબ હરકતો કરતા હતા આ હવન પ્રસંગમાંથી મનસુખભાઈ ખૂબ જ વહેલા જ પોતાના ઘરે પરત આવી ગયા હતા તેઓ જ્યારે ઘરે આવી ગયા.
અને ખાટલા પાછળનો ખળભળાટ જોઈને તેની પાછળ જવાની કોશિશ કરી અને જોયું તો તેના મોટા દીકરાની વહુ અને નાનો દીકરો અંગત પળો વિતાવી રહ્યા હતા તેમને આવી ખરાબ હાલતમાં મનસુખભાઈએ પોતાની નજર જોઈ લીધા હતા.
જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓના શરીરમાંથી એકાએક કમ્પારી છૂટી ગઈ અને વિચારવા પર મજબૂર બન્યા કે આખરે તેમણે આપેલા સંસ્કારમાં એવી તો શી કમી રહી ગઈ હશે કે તેના નાના દીકરાએ પોતાની ભાભી સાથે ન કરવાની કાળી કરતુતો કરી નાખી છે.
તો તેના મોટા દીકરાની વહુ પણ આ ઘટનામાં ખૂબ જ અપમાનજનક સાબિત થઈ ગઈ છે જ્યારે આગળના સામે આવી ગઈ ત્યારે તેઓએ તાત્કાલિક આ ઘટનાની જાણકારી મોટા દીકરા મયુરને પણ આપી હતી જોત જોતામાં મામલો એટલો બધો આગળ વધી ગયો.
કે આસપાસના પડોશીઓને પણ જાણકારી મળી અને અન્ય સ્નેહીજનો પણ પરખી ગયા કે આ ઘરમાં જ અંદરો અંદર પ્રેમ પ્રકરણ ચાલતું હતું જેમાં ખૂબ જ મોટો બખેડો ઊભો થઈ ગયો છે હવે ગામના સૌ કોઈ લોકો મનસુખભાઈના પરિવાર વિશે ખૂબ જ વાતો કહેવા લાગ્યા હતા.
અને મનસુખભાઈની આબરૂની તો પથારી ફરી ગઈ હતી પડોશમાં રહેતા કેટલાક લોકોએ કહેવા લાગ્યા કે મનસુખભાઈ ગામને ખૂબ સારી સલાહ શિખામણો આપવા નીકળ્યા હતા પરંતુ તેઓ પોતાના જ ઘરનું ધ્યાન રાખી શક્યા નથી.
તો કેટલાક લોકોએ કહ્યું કે પહેલા પોતાના ઘરના સભ્યોનું ધ્યાન રખાય અને પછી બીજા કોઈ વ્યક્તિનો વહીવટ કરવા માટે જવાય આવી ઘણી બધી વેણવચનો સાંભળવાનો વારો મનસુખભાઈનો આવ્યો હતો આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે.