Breaking News

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મોહિની બન્યા હતાં ત્યારે કર્યા હતાં અરાવન દેવતાથી લગ્ન માટે આજે પણ કિન્નરો કરે છે આ કાર્ય……

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપ સૌના માટે એક નવો લેખ લઈને આવ્યો છું તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે શું તમને ખબર છે કે કિન્નર પણ લગ્ન કરે છે કિન્નર અરાવન દેવતા સાથે લગ્ન કરે છે પણ લગ્નના બીજા જ દિવસે અરાવન દેવતાની મૃત્યુ સાથે તેમના લગ્ન પણ પૂરા થઇ જાય છે સાથે જ કિન્નર અરાવન દેવતાથી પ્રાર્થના કરે છે કે હવે પછીના જન્મમાં તે સામાન્ય માણસના રૂપમાં જન્મ લે કિન્નર સમુદાયના પોતાના નિયમ અને કાનૂન છે કિન્નર અરાવન દેવતાની પૂજા ખૂબ જ શ્રદ્ધાની સાથે કરે છે અરાવન દેવતાનો સંબંધ દક્ષિણ ભારતના તમિલનાડુથી છે.

 

આપણા સમાજ મા મુખ્યત્વે બે જાતિઓ વસવાટ કરે છે પુરુષ અને સ્ત્રી. પરંતુ , આ ઉપરાંત પણ એક જાતિ આપણા સમાજ મા અસ્તિત્વ ધરાવે છે. પરંતુ , તેની અવગણના કરવા મા આવે છે. આ જાતિ છે કિન્નર.કિન્નર સમાજના લોકોનું જીવન ખૂબ જ સંઘર્ષપૂર્ણ છે અને આ સમુદાયના લોકો સામાન્ય લોકો દ્વારા સારી રીતે દેખાતા નથી. આપણા સમાજમાં, કિન્નર સમાજના લોકોને અન્ય લોકોની જેમ સમાન દરજ્જો મળતો નથી અને તેઓ જીવન નિર્વાહ માટે લોકો પાસે પૈસાની માંગ કરવાનું કામ કરે છે. કિન્નરનો સંઘર્ષ જન્મથી શરૂ થાય છે અને મૃત્યુ સુધી ચાલે છે.આપણે જેમને માતાજીના ભક્ત તરીકે પણ ઓળખીએ છીએ એવો કિન્નર સમાજ આમ જોવા જઈએ તો સામાન્ય સમાજથી જુદો તરી આવે છે. અથવા તો એવું કહી શકાય કે તે સમાજથી તરછોડાયેલ અલગ સમાજ છે.

અરાવન દેવતાની ભક્તિના કારણે જે કિન્નરોને દક્ષિણ ભારતમાં અરાવની કહીને બોલાવે છે કિન્નરના લગ્નની આ વાત મહાભારત કાળ સાથે જોડાયેલી છે ત્યારે શું છે કિન્નર વિવાહની વાત અહીં જાણો એક પૌરાણિક કથા મુજબ તમિલનાડુના અરાવન દેવતા અર્જૂનના પુત્ર હતા. એક વાર અર્જૂને દ્રૌપદીથી લગ્નની એક શર્તનું પાલન ના કર્યું. જેના કારણે અર્જૂનને ઇંદ્રપ્રસ્થથી નિકાળી દેવામાં આવ્યો. તેને એક વર્ષની તીર્થયાત્રાનો આદેશ આપવામાં આવ્યો. આ યાત્રા દરમિયાન અર્જૂન ઉત્તર પૂર્વ ભારત જાય છે. જ્યાં તેની મુલાકાત એક વિધવા નાગ રાજકુમારી ઉલૂપીથી થાય છે.

યુદ્ધમાં જીત્યા પછી પાંડવાને મા કાળીના ચરણોમાં નર બલિ આપવાની હતી જે માટે એક રાજકુમારની જરૂર હતી. જ્યારે કોઇ પણ રાજકુમાર આગળ ન આવ્યો તો અરાવને પોતાને બલિ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. પણ મૃત્યુ પહેલા અરાવને એક શર્ત રાખી કે તે અવિવાહિત મરવા નથી ઇચ્છતો. આ શર્તના કારણે એક નવો સંકટ આવ્યો કારણ કે કોઇ પણ રાજા પોતાની પુત્રના લગ્ન તેવી વ્યક્તિ સાથે કરવા તૈયાર નહતા જે એક દિવસ પછી જ મૃત્યુ પામવાનો હોય.

ત્યારે કોઇ રસ્તો ન નિકળતા ભગવાન શ્રીકૃષ્ણએ સ્વંયમ પોતાને મોહિની રૂપમાં બદલીને અરાવન સાથે લગ્ન કરે છે. અને બીજા દિવસે અરાવને પોતે પોતાના હાથથી કાલી માંની ચરણોમાં પોતાનું શીશ ઝુકાવે છે. અરાવનની મૃત્યુ પછી શ્રી કૃષ્ણના તે જ મોહીની રૂપમાં લાંબા સમય સુધી અરાવનની મૃત્યુનો વિલાપ કરે છે. કુષ્ણ પુરુષ હોવા છતાં સ્ત્રી રૂપ ધારણ કરીને અરાવનથી લગ્ન કરે છે.

જેમ કિન્નર પણ પુરુષ હોવા છતાં સ્ત્રી રૂપ ધારણ કરે છે. જે પછી કિન્નર પણ અરાવન સાથે એક રાત માટે લગ્ન કરે છે. અને જીવનભર તેની પોતાના આરાધ્ય દેવની જેમ પૂજા કરે છે. તમિલનાડુના કુવગમમાં અરાવનનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં અરાવન દેવતાના શીશની પૂજા થાય છે. Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતીના આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. અને તેના અમલ પહેલા સંબંધિત વિશેષજ્ઞની જાણકારી લેવી જરૂરી છે.

આપણે કિન્નર ના જન્મ અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ગર્ભવતી મહિલા માટે ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ખૂબ જ નાજુક હોય છે .આ ત્રણ મહિના દરમિયાન ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યની અત્યંત કાળજીપૂર્વક સાર સંભાળ રાખવાની હોય છે.

 

જો આ નાજુક તબક્કા દરમિયાન ગર્ભવતી મહિલા દ્વારા કોઈ દવા નો વધુ પડતો ડોઝ લેવામાં આવે અથવા તો કોઈ ખોટી દવા લઈ લેવામાં આવે તો અથવા તેના શરીરમાં હોર્મોનલ ઇમ્બૅલૅન્સ ઊભું થાય તો તેવા સંજોગોમાં ગર્ભમાં રહેલ શિશુના કિન્નર બનવાની સંભાવના વધી જાય છે. માટે જ ગર્ભાધાનના પ્રથમ ત્રણ મહિનાનો તબક્કો આવનારા બાળકના સ્વાસ્થ્ય માટે અતિ મહત્વનો છે.

કદાચ સમાજથી તરછોડાયેલ હોવાથી જ તેમની આજીવિકા માટે તેમને કોઇ કામ ન મળવાને કારણે જ‌ સમાજમાં કોઇને ઘરે થતા જન્મ અને સારા પ્રસંગોએ પૈસા ઉઘરાવવાની પ્રથા કિન્નર સમાજ દ્વારા આવી હશે.જો કે એ અંગે પણ રામાયણમાં વિસ્તૃત વાત કરવામાં આવી છે.

કોણ છે કિન્નર કિન્નરને ત્રીજી જાતિનો દરજ્જો છે અને તેઓ ટ્રાંસજેન્ડર સમુદાયના છે. આ સમુદાઈના લોકોને સામાન્ય લોકોની જેમ સન્માન આપવામાં આવતું નથી. અને તેઓ તેમના સમુદાયની વચ્ચે રહે છે. કિન્નરનું જીવન ખૂબ જ મુશ્કેલીભર્યું છે. કારણ કે કોઈ પણ તેમને સહેલાઇથી રોજગારી આપતું નથી અને કામ ન મળવાના કારણે, આ લોકો બાળક હોય ત્યારે લગ્ન, નૃત્ય અને છોકરાના જન્મમાં લોકો પાસેથી પૈસા માંગે છે.

જ્યારે પણ તેવો લગ્ન અથવા બાળકોના જન્મમાં પૈસા માંગે છે, ત્યારે લોકો તેમને કંઈ પણ બોલ્યા વિના પૈસા આપે છે. ખરેખર કિન્નરોની દુઆ અને બદદુઆ ખૂબ અસરકારક માનવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે તેમના દ્વારા આપવામાં આવેલી દુઆ અને બદદુઆ ચોક્કસપણે લાગે છે.

આ કારણોસર, જ્યારે પણ તે લોકો પાસે પૈસા માંગે છે, તો નારાજ ન થવાના ડરથી તેઓ તેમને પૈસા આપે છે. જો કે, તમે ક્યારેય વિચાર્યું છે કે નપુંસક લોકોના વ્યંજન અને બદદ્દુઆ શા માટે અસરકારક માનવામાં આવે છે અને લોકો તેમની પાસેથી બદદ્દૂઆ કેમ લેવા માંગતા નથી.

હકીકતમાં, કિન્નરોનું જીવન દુ:ખથી ભરેલું છે અને તેમના જીવનમાં તેઓ ફક્ત લોકોની દ્વેષનો સામનો કરે છે. તેની સાથેના ભેદભાવને કારણે તેમના બદદુઆ અને દુઆ અસરકારક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ લોકો હૃદયથી ખૂબ જ ઉદાસી હોય છે અને ઉદાસી હૃદયમાંથી જે બહાર આવે છે તે બધું સાચું થઈ જાય છે. કિન્નર લોકો લગ્નમાં લોકોને પ્રાર્થના કરે છે. તેમ છતાં, જો તેમને પૈસા આપવામાં નહીં આવે, તો માત્ર તેમના મોઢામાંથી બદદુઆ નીકળે છે અને તેમના બદદુઆને ટાળવા માટે લોકો તેમને કંઈ પણ બોલ્યા વિના પૈસા આપે છે.લોકોને ગુસ્સો નથી આવતો,કિન્નરોને ગુસ્સો કરાવવો યોગ્ય માનવામાં આવતાં નથી. તેથી જ્યારે પણ તેઓ લોકો પાસે કોઈ માંગ કરે છે ત્યારે લોકો તે માંગને પૂર્ણ કરે છે. જેથી તેમના માટે ફક્ત તેમના માટે જ પ્રાર્થનાઓ બહાર આવે.

About admin

Check Also

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.