Breaking News

માં મોગલનો પરચો, 12 વર્ષ બાદ માં મોગલના આશીર્વાદથી આ દંપતીના ઘરે થયો દીકરાનો જન્મ, પરિવારે માનતા પુરી કરવા માટે કર્યું આવું કામ….

મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે. કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે અમે આપને મોગલધામ કબરાવુંની એક એવી ઘટના વિશે જણાવીશું જેનાં વિશે સાંભલીને તમારું મન પફુલ્લિત થઈ જશે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, કચ્છમાં આબેલ કાબરાવુંમાં આવેલ મોગલ ધામ લાખો ભાવિભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.અનેક ભાવિ ભક્તો પોતાની મનોકામનાઓ અને બાધાઓ લઈને માંનાં ચરણોમાં આવે છે, અને પોતાની મનોકામના અને માનતા પૂર્ણ કરે છે.

આજે અમે આવોજ એક એવા જ ચમત્કાર વિશે વાત કરી શુ જે કચ્છના કાબરાવુંમાં આવેલા મોગલ ધામમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે, તેથી બધા ભક્તો માટે આ સ્થાન આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું.

આ જગ્યા પર ભક્તો ગણે દૂરથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને ઘણા ભક્તો માનતાઓ પણ રાખતા હોય છે.જયારે ભક્તોની માનેલી માનતાઓ પુરી થાય એટલે ભક્તો તેમની માનેલી માનતાઓ પુરી પણ કરતા હોય છે,

હાલમાં એક તેવી જ ઘટના મોગલધામ માંથી સામે આવી હતી, મોગલ માતાએ અત્યાર સુધી ઘણા ભક્તોની માનતાઓ પુરી કરી છે, હાલમાં જ મોગલમાતા ના આર્શીવાદથી બાર વર્ષ પછી નેત્રા ગામમાં નખત્રાણા નવીનભાઈ જોશીના ઘરે દીકરાનો જન્મ થયો હતો.

તેથી પરિવારના બધા લોકો ખુબ જ ખુશ થઇ ગયા હતા અને પરિવારના લોકોએ મીઠાઓ વહેંચીને ખુશીઓ મનાવી હતી.આ પરિવારના લોકોએ તેમના દીકરાના જન્મ બાદ પચાસ હજાર રૂપિયા વાપરવાની માનતા રાખી હતી, તેથી માનતા પુરી કરવા માટે શ્રી મોગલકુલ ચારણૠષિ આવ્યા હતા,

ત્યારબાદ તેમને પચાસ હજારમાં એક રૂપિયો ઉમેરીને બાર વર્ષે દીકરાને જન્મ આપ્યો હતો તે માતાને આપ્યા અને કહ્યું કે તું મારી દીકરી છે.તે પછી આ બાપુએ આ દંપતીને તેમનું જીવન સુખેથી પસાર થાય તે માટે આર્શીવાદ પણ આપ્યા હતા, બાપુએ બાર વર્ષ પછી જન્મેલા દીકરાનું નામ માધવ રાખ્યું હતું.

આથી આ મોગલ બાપુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને દર્શન કરીને ભક્તો માનતાઓ પણ રાખતા હોય છે.બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિએ મોગલ ધામ કબરાઉમાં મહંત છે જેમને સદાય લોકોના કલ્યાણ અર્થે જ કાર્ય કરી રહયા છે.

તેમને ત્યાં માનતા ઉતારવા આવેલ આ દંપતીને આર્શીવાદ આપ્યા અને સાથો સાથ તેમમાં દીકરાનું નામ માધવ પણ રાખ્યું અને આર્શીવાદ આપ્યા. ખરેખર બાપુ જે કાર્ય કર્યું એ ખૂબ જ સરહાનીય છે અને આમ પણ કેહવાય છે ને કે, સાચા સંત તો એજ છે જેઓ જીવ માત્રનું કલ્યાણ ઇચ્છતા હોય છે.

બાર વર્ષના વાણા વીત્યા પછી આખરે માં મોગલમાં એ રાજાના કુવર જેવો રૂડો રૂપાડો દિકરો આપ્યો છે, ત્યારે ખરેખર આ ત્યારે આ દંપતી પોતાની માનતા પુરી કરવા આવ્યા અને બાપુના ચરણે આ રકમ ધરી અને ખરેખર બાપુએ એ જ રકમ ને તેમને પરત કરીને ખર અર્થે સંતનાં ગુણ કેવા હોય એ આપણે સાક્ષતકાત કરાવ્યુ છે.ખરેખર ધન્ય છે પરમ પૂજ્ય મોગલ બાપુને આવા તો અનેક પ્રેરણાત્મક કિસ્સો છે, એકવાર મોગલધામની મુલાકાત લઈને માં ચરણોમાં નતમસ્તક પ્રણામ કરવા જોઈએ.બાપ આપે ઇ આઈ અને માંગે ઇ બાઈ જય મણીધર મા મોગલ.

About admin

Check Also

મારા પતિ રોજ સંભો@ગ કરે છે જેથી મને ખુબજ પીડા થાય છે, કોઈ રસ્તો બતાવો…..

પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. થોડાં સમયથી ઘરમાં મારી સગાઈને લઈને વાતો ચાલી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.