આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.
સવાલ.હું સુરતની ટેક્સટાઇલ મિલમાં કામ કરું છું. લગ્ન પછી છ મહિના બાદ પ્રેગ્નન્ટ થઈ છું. મારે એ જાણવું છે કે ગર્ભાવસ્થા દરમ્યાન સેક્સ માણવું હિતાવહ છે? ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રી હસ્તમૈથુન કરી શકે?જવાબ.તંદુરસ્ત સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમ્યાન દુખાવો થતો હોય કે લોહી નીકળતું હોય તો સંભોગ કરવાનું ટાળવું જોઈએ.
સ્ત્રી ભૂતકાળમાં પ્રથમ ત્રણ મહિના દરમ્યાન ગર્ભપાત કરાવી ચૂકી હોય તો ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન સંભોગ ટાળવો જોઈએ. જો સ્ત્રીને વારંવાર કસુવાવડ થતી હોય તો ચોથાથી છઠ્ઠા મહિના દરમ્યાન સંભોગ એના માટે નિષિદ્ધ છે. સાતમા મહિનાથી પ્રસૂતિના દિવસ સુધી સ્ત્રી સંભોગ કરી શકે છે. પેટ પર વજન ન આવી પડે એ રીતે સંભોગ કરવો.
કોઈ પણ કારણસર સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સંભોગ કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે એણે અન્ય કોઈ રીતે ઓર્ગેઝમ (જાતીય પરાકાષ્ઠા) પર પહોંચવાનું પણ ટાળવું જોએ, જેમાં હસ્તમૈથુનનો સમાવેશ પણ થઈ ગયો. સામાન્ય સંભોગ દરમ્યાન ગર્ભાશય જેટલું સંકોચન પામે છે તેના કરતા હસ્તમૈથુન પછી થતું સંકોચન ઘણું વધારે તીવ્ર હોય છે. ગર્ભાવસ્થામાં સેક્સ માણવા બાબતે ડોક્ટરની સલાહ લેવી.
સવાલ.હું ૨૯ વર્ષની અપરિણત સ્ત્રી છું. મારા યોનિમાર્ગની આસપાસની ચામડી પર મોટા ડાઘ દેખાય છે. ચામડીના રોગોના ડોક્ટરની સલાહ પ્રમાણે મેં મલમ લગાવી જોયો, પરંતુ ત્વચાનો રંગ એવો ને એવો જ છે. રાતે મારે બાથરૂમ જવા ઊઠવું પડે છે, પણ બાથરૂમમાં જાઉં ત્યારે પેશાબ નથી થતો. હું આ પ્રોબ્લેમથી કંટાળી ગઈ છું. પ્લીઝ મને આનો ઉપાય બતાવશો.
જવાબ.તમે પેથોલોજિકલ લેબોરેટરીમાં યુરિન ટેસ્ટ કરાવી લો.એના રિપોર્ટમાં પસ સેલ્સ આવે તો તમારે મૂત્રમાર્ગના ઇન્ફેક્શનની સારવાર લેવી જરૂરી છે. આની સારવાર બાદ બાથરૂમમાં નડતી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.કાળા ડાઘ માટે કોઈ સારા ડર્મેટોલોજિસ્ટ (ત્વચારોગના નિષ્ણાત)ને મળો અને તેમને કહો કે આ ડાઘની સાથે ખંજવાળ પણ આવે છે. આ સિમ્પલ પ્રોબ્લેમ છે અને સારવાર દ્વારા એનો આસાનીથી ઉપચાર થઈ શકે છે.
સવાલ.મારી ઉંમર ૨૧ વર્ષની છે. મને ચારેક વર્ષથી હસ્તમૈથુનની આદત પડી ગઈ છે. આને કારણે મારી આંખો ઊંડી ઉતરી ગઈ છે, આંખો ફરતે કૂંડાળાં રચાઈ ગયાં છે અને આંખ પાસેની ચામડી પર કરચલી પડી ગઈ છે. મારા મિત્રો કહે છે કે હસ્તમૈથુનને કારણે દરેકને આવું થાય. મને હવે ચિંતા થવા લાગી છે. હું મારી ઇચ્છાઓ દબાવી પણ નથી શકતો. આનો કોઈ ઇલાજ છે?
જવાબ.હસ્તમૈથુન એ સંભોગ જેટલી જ સામાન્ય ક્રિયા છે. સંભોગમાં ઇન્દ્રિય જે ક્રિયા યોનિમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુનમાં મુઠ્ઠીમાં કરે છે.સાદી ભાષામાં કહીએ તો તમને હિન્દી આવડતું હોય તો મરાઠી જલદી શીખી શકાય, કારણ કે બેઉની લિપિ સમાન છે.
આંખો ફરતે કૂંડાળાં થવાની સમસ્યા માટે રાતના ઉજાગરા અથવા બીજા કારણો જવાબદાર હોઈ શકે છે. આયુર્વેદમાં આનો સારો, સલામત અને સાવ સસ્તો ઇલાજ દેખાડયો છે. આંખના કૂંડાળાં પર રાતે સૂતી વખતે ગાયનું ઘી લગાવી જુઓ.
સવાલ.અમારાં લગ્નને એક વર્ષ થયું છે. મારી પત્નીને અચાનક એક દિવસ વાઈનો હુમલો આવ્યો. ડૉક્ટરે ખૂબ પૂછપરછ કરી, ત્યારે એણે કહ્યું કે એને ૬-૭ વર્ષ પહેલાં પણ આવો હુમલો આવ્યો હતો. આથી ડૉક્ટરની સલાહ પ્રમાણે તેની દવા શરૂ કરવામાં આવી.
દવા ચાલુ હતી તે દરમિયાન એ સગર્ભા બની અને અજાણતાં જ એ દોઢ મહિના સુધી દવા લેતી રહી. પછી ડૉક્ટરને બતાવતાં ખબર પડી કે દવાઓની ગર્ભ પર ખરાબ અસર પડી શકવાથી અમે ગર્ભપાત કરાવી નાખ્યો. હવે અમને એ વાતની ચિંતા થાય છે કે ભવિષ્યમાં સંતાનસુખ મળી શકશે?
જવાબ.તમે શા માટે અને શેની ચિન્તા કરો છો. તે તમે સ્પષ્ટ જણાવ્યું નથી. જો તમે પ્રથમ ગર્ભપાત કરાવવાને કારણે ચિંતિત હો, તો તે માટે નિશ્ચિંત રહો, કેમકે મોટા ભાગના કિસ્સાઓમાં આનાથી સ્ત્રીની ગર્ભધારણશક્તિ પર વિપરિત અસર પડતી નથી. અલબત્ત, કેટલાક કિસ્સાઓમાં અંડવાહિનીઓનો માર્ગ બંધ થાય છે, ત્યારે ગર્ભધારણ અવશ્ય એક મુશ્કેલ સમસ્યા બની જાય છે, છતાં તેના માટે યોગ્ય ઈલાજ છે.
તમારી ચિંતાનું બીજું મુખ્ય કારણ કદાચ તમારી પત્નીને આવતો વાઈનો હુમલો છે. તેના લીધે ગર્ભધારણ શક્તિ પર કંઈ પ્રતિકૂળ અસર પડતી નથી. શિશુની ભૂ્રણઅવસ્થા દરમિયાન યોગ્ય રીતે શારીરિક વિકાસ ન થાય અને બાળક કોઈ વિકાર ધરાવતું જન્મે, એવી આશંકા અવશ્ય રહે છે. જોકે ઘણા કિસ્સાઓમાં આ મુશ્કેલી નડતી નથી, બાળક સ્વસ્થ જન્મે છે.
તમારે માત્ર સંતાનસુખની જ નહીં, તમારી પત્નીના સ્વાસ્થ્યની સંભાળ અંગે પણ ચિંતા રાખવી જોઈએ. પત્નીને ફરીથી આવો હુમલો ન આવે, તે માટે ડૉક્ટરની સલાહ મુજબ દવા અવશ્ય લેવડાવવી. મોટા ભાગે આ રોગમાં ત્રણ વર્ષ સુધી દવા લેવાની હોય છે. કેટલાક કિસ્સાઓમાં એથી પણ વધુ સમય સુધી દવા લેવી પડે છે.
સવાલ.મારી ઉંમર ૨૪ વર્ષ છે. લગ્નને દોઢ વર્ષ થયું છે. મારા પતિ એમના પરિવારમાં એકમાત્ર પુત્ર હોવાથી બધાં ઈચ્છે છે કે અમને વહેલી સંતાનપ્રાપ્તિ થાય. મેં બે ડૉક્ટરોને બતાવ્યું છે અને તેમની સલાહ પ્રમાણે તપાસ પણ કરાવી છે. રિપોર્ટમાં કોઈ પ્રકારની ખામી જણાઈ નથી.
ડૉક્ટરોએ મારા પતિને પણ તપાસ કરાવી જોવાનું કહ્યું, પણ એ તપાસ કરાવવા નથી ઈચ્છતા. ડૉક્ટર મને ડી એન્ડ સી કરાવવાની (ગર્ભાશયના મુખને પહોળું કરાવવાની) સલાહ આપે છે, તેની શી જરૂર છે, તે મને સમજાતું નથી. મારો માસિક સ્ત્રાવ નિયમિત છે. હું શું કરું?
જવાબ.તમારા ડૉક્ટર જ તમારા પતિને સમજાવે કે એમના સહકાર વિના વધુ તપાસ અને સારવાર થઈ શકે નહીં, તે વધુ સારું છે. બાળક વિશે કરવામાં આવતી તપાસ ક્રમાનુસાર થતી હોય છે અને એ પ્રમાણે આગળ ન વધવાથી વધારે ગૂંચવાડો ઊભો થાય. તમારા પતિ તપાસ ન કરાવે તો શક્ય છે કે તમે અકારણ એક પછી એક તપાસમાં અટવાતાં જ રહો અને તેનાથી કંઈ લાભ નહીં થાય. જો કોઈ એમને સારી રીતે સમજાવે, તો એ વાતની ગંભીરતા ચોક્કસ સમજી શકશે.
સવાલ.મારા પતિ સેક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે. શું આનાથી બચવાની કોઈ રીત છે.
જવાબ.આ સમસ્યા પર દેશના જાણીતા એક્સપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે, રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે. ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.
સવાલ.મને જ્યારે ઈરેક્શન આવે છે ત્યારે મારુ પ્રાઈવેટ પાર્ટ વાંકું થઈ જાય છે. સેક્સ દરમિયાન અમે કોઈ પણ પોઝિશન અપનાવીએ આ સમસ્યાના કારણે ઘણી તકલીફ પડે છે અને પીડા પણ થાય છે.આ કારણે મારી ગર્લફ્રેન્ડ પણ ચિડાઈ જાય છે,મને ડર લાગે છે કે ક્યાંક તે મને છોડીને જતી ન રહે. આ સમસ્યા સિવાય અમારો સંબંધ ઘણો સારો રહે છે.અમે બન્ને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું મારા પ્રાઈવેટ પાર્ટનો આકાર કઈ રીતે સરખો કરું કે,જેનાથી મને દર્દ ઓછું થાય અને તેને આનંદ આપી શકું?
જવાબ.સેક્સ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ખૂબ આનંદ મેળવી શકીએ છીએ,પરંતુ કેટલીક મહિલાઓ ને સેક્સ દરમિયાન તખલીફો થાય છે.જેના કારણે અમુક સ્ત્રીઓ સેક્સનો આનંદ માણી શકતી નથી,સમાગમ દરમીયા અલગ અલગ પોઝીશન કરવાથી મહિલાઓને મુખ્ય ભાગો માં પીડા થાય છે.જેના લીધે તે ગુસ્સા માં આવી જાય છે એટલા માટે આવા પોઝીશન કરવાથી તમે દૂર રહો તો તમને સેક્સ દરમિયાન ખુબજ આનંદ આવશે.
તમારી ગર્લફ્રેન્ડ ને મુખ્ય ભાગની પીડા નહીં થાય એટલા માટે તમને સમાગમ દરમિયાન આનંદ આવશે.આ સમસ્યા અંગે સેક્સ એક્સપર્ટ મહિન્દ્ર વત્સ કહે છે કે, કોઈ સારા હોસ્પિટલમાં જઈને એન્ડ્રોલોજિસ્ટને મળો જે આવી સમસ્યાઓ જોતા હોય.
સવાલ.એનલ સેક્સ દરમિયાન હાઈજીન સાથે જોડાયેલ સમસ્યામાં સાવધાની કેવી રીતે રાખવી જોઈએ?
જવાબ.એનલ સેક્સ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા મહિલાઓને મુખ્ય ભાગ માં પીડા થાય છે,એનલ સેક્સ કરવાથી મહિલાઓને ખુબજ આનંદ આવે છે.પરંતુ આ સેક્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને પીડા પણ થાય છે.આ સમસ્યા અંગે સેક્સ એક્સપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે,બની શકે તો,તેને અવોઈડ કરો.
કૉન્ડમ હંમેશા પહેરો એનલ સેક્સ દરમિયાન જો કૉન્ડમ પહેરીને સમાગમ કરવામાં આવે તો એ ખુબજ સારું રહે છે.કૉન્ડમ પહેરીને એનલ સેક્સ કરવાથી મહિલાઓ ને મુખ્ય ભાગમાં દુઃખાવો થતો નથી,એટલા માટે એનલ સેક્સ કરતી વખતે કૉન્ડમ જરૂર પહેરવો જોઈએ.
સવાલ: મારી ઉંમર ૬૫ વર્ષની છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે. મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે.સબંધ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મારી પત્નીને પણ સબંધની ઈચ્છા થાય છે, પણ સબંધ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે. શું મને આર્થાઈટિસ હશે? મારે શું કરવું જોઈએ.
જવાબ: તમારી હિસ્ટરી પરથી અને તમે કહ્યું છે કે તમને સાંધાની તકલીફ છે અને શિયાળામાં વધુ દુખે છે એના પરથી મને આર્થાઈટિસ લાગી રહ્યો છે. આર્થાઈટિસ જુદા-જુદા પ્રકારના હોય છે. જો તમે તમારા ફેમિલી ડૉક્ટર કે રૂમેટોલોજિસ્ટને બતાવશો તો તેઓ તમારો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થશે. ઘણા લોકોને આર્થાઈટિસમાં સવારે તો ઘણાને રાત્રે વધુ દુખાવો થતો હોય છે.
ઘણા કેસમાં પેઈનકિલર લેવાથી ચારથી છ કલાકમાં રાહત થઈ જાય છે તો ઘણાને ગરમ પાણી કે થેલીનો શેક કરવાથી પણ રાહત લાગે છે. એટલે આ પ્રયોગ કરીને ગોળી લીધા પછી સેક્સ કરવું સલાહભર્યું છે. સેક્સની બાબતમાં તમારી પત્ની પાસેથી થોડા કો-ઓપરેશનની જરૂર છે. જે સમયે તમને ઓછું દર્દ થતું હોય એ સમયે સેક્સ કરવાનું રાખશો તો તમારી સેક્સલાઈફ વધુ આનંદી અને સહ્ય થઈ જશે.
સવાલ: હું ૩૫ વર્ષની છૂટાછેડા લીધેલી યુવતી છું, મારા લગ્નમય જીવનના ત્રાસમાંથી મને મારી બહેન અને મારા બનેવીએ મુક્તિ અપાવી. તેમના અહેસાનના બોજ નીચે હું તેમની સાથે તેમના ઘરે રહેવા લાગી. મને ખબર જ ન પડી કે ક્યારે હું મારા બનેવીને ચાહવા લાગી અને અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ બંધાઈ ગયા. હું નોકરી કરું છું અને મારી આવક બહેનના પરિવાર પર ખર્ચાઈ જાય છે. કદાચ એટલે જ બહેનને મને સાથે રાખવી ભારરૂપ નથી લાગતું.
સવાલ: મારી ખાસ બહેનપણી, જે મારી બધી વાતો જાણે છે, તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બગાડી રહી છું. એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે. મારે લગ્ન કરી લેવા જોઈએ. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું. કદાચ તે સાચું કહે છે. મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી. શું કરવું જોઈએ? સલાહ આપશો?
જવાબ: તમારી બહેનપણી તમારી શુભચિંતક છે, એટલે તેણે તમને હકીકત જણાવી છે. તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી બહેનનાં બાળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે.
તમારા અને પિતાના સંબંધો વિશે જાણશે તો નફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લાયક રહેશો. એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.
સવાલ: હું ૪૦ વર્ષની પરિણીતા છું. લગ્નના ૧૦ થી ૧૨ વર્ષ સુધી જ્યારે હું માતા ન બની શકી તો મારા જેઠે પોતાની બે દીકરીમાંંથી એક દીકરી અમને આપી દીધી. તેને અમે ખૂબ લાડપ્રેમથી રાખી. તેના આવ્યાને ૩ વર્ષ પછી મને દીકરો જન્મ્યો. દીકરો નાનો હતો, એટલે તેની બાજુ હું સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આપતી હતી, પણ તેને મારી જેઠાણીએ વિપરીત અર્થમાં લીધું. તેમનું માનવું છે કે હું મારું બાળક જન્મ્યા પછી બદલાઈ ગઈ છું.
તે સમયગાળામાં તે અમારે ત્યાં જલદી આવવા લાગી અને દીકરી પ્રત્યે વધારે લાડ બતાવવા લાગી. હવે તે તેમની દીકરીને લઈ જવા ઈચ્છે છે. અમે બંને પતિપત્ની તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે તે હંમેશા અમારી સાથે રહે. પણ એવું શક્ય નથી લાગતુ. શું કરીએ?
જવાબ: નાના બાળક પ્રત્યે માતાપિતાએ વધારે ધ્યાન આપવું પડે છે. તે સ્વાભાવિક છે, જેને બીજા લોકો ખોટા અર્થમાં લઈ રહ્યાં છે. તેમની દીકરી પ્રત્યે વધારે આત્મીયતા બતાવવાથી પણ નાનકડી બાળકીનાં મનને ખોટો મેસેજ પહોંચશે, જે તેના નિર્દોેષ મન ઉપર ખોટી અસર કરશે.
તેથી જો તેના માતા-પિતા તેને લઈ જવા ઈચ્છતાં હોય તો તમે તેને પાછી લઈ જવા દો. સંબંધમાં કડવાશ ઊભી થાય, તેનાથી સારું તેઓ બાળકીને લઈ જાય. જ્યાં સુધી બાળકી સાથે પ્રેમની વાત છે તે દૂર રહેવાથી પણ ઓછો નહીં થાય. જ્યારે પણ મન થાય તમે તેને મળવા જઈ શકો છો