Breaking News

સુરતના 2 યુવકોની એક જમીન ઘણા સમયથી વેચાતી ન હતી, માં મોગલની માનતા રાખી અને થોડાક જ દિવસોમાં જમીન વેચાઈ ગઈ, પછી બંને યુવકો મોગલધામ પહોંચ્યા ત્યારે પછી થયું એવું કે…

ભગુડા વારીમાં મોગલના પરચા અત્યાર સુધી લાખો ભક્તોને થયા હશે. માં મોગલ આજે પણ આ કળિયુગમાં હાજર હજુર છે. જે ભક્તો પણ તેમને સાચા દિલથી માને છે. તેમના દરેક કામો માં મોગલ પુરા કરે છે. માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી …

Read More »

લગ્નના 15 વર્ષ બાદ પણ દંપતીના ઘરે ન હતો થયો બાળકનો જન્મ, માં મોગલે આપ્યો એવો ચમત્કાર કે થયો જુડવા બાળકો જન્મ….

ભાવનગરના તળાજા તાલુકામાં પ્રકૃતિની ખુલ્લી જગ્યામાં ભગુડા એક નાનકડું ગામ છે. ખેતરો અને અમીની આંખે છલકાતા ભગુડામાં ગામમાં બેઠા છે આઈ મોગલ. આ ગામમાં આઇ મોગલ નો સાક્ષાત્કાર છે. લગભગ તમામ જ્ઞાતિના લોકો માં મોગલ ના દરબારમાં આવે છે, તેમની દરેક મનોકામના પૂરી કરવા અને માનવાની ઈચ્છા રાખે છે.આ સ્થાન …

Read More »

એક દંપતી પોતાની દીકરીની કબરાઉ માં મોગલના આશીર્વાદ લેવા આવ્યા હતા, જ્યારે મણિધર બાપુએ દીકરીને ખોળામાં લેતા જ….

મા મોગલ ના પરચા અપરંપાર છે. અહીં માં મોગલ ના દ્વારે આવનાર દરેક વ્યક્તિના દુઃખ દૂર થાય છે. કહેવાય છે કે, માં મોગલ હાજરા હજૂર લોકોની વચ્ચે વાસ કરે છે.માં મોગલના હાજરા હજૂર કિસ્સાઓ આપણે અનેકવાર સાંભળ્યા છે. માં મોગલ પોતાના નામ ઉપરથી કોઈ પણ વ્યક્તિને દુઃખી ઘરે મોકલતા નથી. …

Read More »

માતા પિતાએ દીકરો પરીક્ષામાં પાસ થાય એ માટે માં મોગલની માનતા રાખી હતી, જ્યારે તે માનતા પૂરી કરવા ગયા ત્યારે થયું એવુ કે….

માં મોગલ કોઈ દિવસ પોતાના નામ ઉપર જ ભક્તો ને ખાલી હાથે પાછા મોકલતી નથી અને કળિયુગમાં પણ મોકલ્યા અને પરચા બતાવ્યા છે જેથી કરીને માં મોગલ હાજરા હજૂર હોય તેવા કિસ્સા આપણે અનેકવાર સાંભળ્યા છે.કચ્છના કાબરાવુંમાં આવેલા મોગલ ધામમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને …

Read More »

આ વ્યક્તિએ સાચા દિલથી માં મોગલ ને યાદ કરતા તેનું અટકાયેલું કામ થઈ ગયું પૂરું, માં ના દર્શન કરવા મંદિરે ગયો ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…

માતા મોગલના પરચા અપરંપાર છે. ભક્તો માતાનું સ્મરણ કરે ત્યાં જ માતા ભક્તોના દુખડા હણી લે છે. આજ સુધી લાખો લોકોને માતાએ પરચા આપ્યા છે. માતાએ તેમના ભક્તની દરેક પીડા અને દુખડા દૂર કર્યા છે.કહેવાય છે કે ભક્ત હજુ તો માતાનું નામ લે ત્યાં સમસ્યા દૂર થઇ જાય છે.ઘોર કળિયુગમાં …

Read More »

આ મહિલાનો દીકરો ઘણા સમયથી હતો પથારીવશ, મહિલાએ માં મોગલ ની માનતા રાખતા થોડાક જ દિવસોમાં થયો ચમત્કાર અને…

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે પણ મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે. આથી મોગલધામ ભકત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. અહીં દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.તેથી આજે પણ ભગુડામાં સાક્ષાત મોગલ …

Read More »

આ મંદિરનું પાણી પીવાથી દૂર થાય છે કેન્સરની બીમારી, લોકોની લાંબી લાઈનો લાગે છે પાણી લેવા……

આપણા ભારત દેશમાં એવા ઘણા મંદિરો છે, જે તેમના ચમત્કારો અને રહસ્યો માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે, આજ મંદિરોનું રહસ્ય કોઈને ખબર નથી વૈજ્ઞાનિકો પણ આ મંદિરોના અજાયબીઓ અને રહસ્યોની આગળ છોડી દીધા છે. તેમની તપાસ હજી ચાલુ છે. પરંતુ આ મંદિરોના રહસ્ય વિશે હજી સુધી કોઈ માહિતી મળી નથી, …

Read More »

આ મંદિરમાં માતા એ અકબર ને બતાવ્યો હતો એવું ચમત્કાર કે જોતાની સાથે પગે પડી ગયો અકબર,જાણો આ મંદિર વિશે….

તમે જાણતા હશો કે ભારત હજારો રહસ્યોથી ભરેલું છે.એવી ઘણી દંત કથાઓ છે.જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે છે.અને એના વિસે જાણીને લોકો દંગ રહી જાય છે.આવું જ એક સ્થળ જ્વાલામુખી દેવી મંદિર છે, જે હિમાચલ પ્રદેશના કાંગરાથી લગભગ 30 કિમી દૂર છે, જે માતાના મુખ્ય શક્તિપીઠોમાં ગણાય છે.માતાના અન્ય …

Read More »

ગુજરાત માં આ જગ્યાએ થયો હતો હનુમાનજી નો જન્મ જાણો ,90% લોકોને નથી ખબર આ વાત….

હનુમાનજી, હાલ પર્યંત અમર છે. આજના સમયમાં કોઈ મુસીબતમાં શક્તિ અને સાહસ મેળળવા માંગતા હોય તો હનુમાનજીની પ્રાર્થના અને પૂજા કરે છે. દુનિયાના સૌથી બળશાળી અને તાકાતવાન દેવ હનુમાનજીને માનવામાં આવે છે. જ્યારે જ્યારે રામાયણ કાળમાં માયાવી શક્તિઓને માત્ર હનુમાનજી દ્વારા નાશ કરવામાં આવી હતી, તેથી આજ પોતાના મળેલા વરદાનને …

Read More »

ચોટીલામાં માં ચામુંડા મંદિરમાં આ મહિલા સાથે થયો ચમત્કાર….

મા શક્તિ પૂજા માટે માના ચામુંડા સ્વરૂપની પૂજા મહત્વપૂર્ણ છે. સાથે જ તેમના ચમત્કારિક ધામ ચોટીલાની કથા પણ અનોખી છે. મા ચામુંડાનો ચમત્કારિક વાસ દૂર-દૂરથી ભક્તોને આકર્ષે છે. મણિ મમતમયી મુરત જોઈના ભક્તો પણ ધન્યતા અનુભવે છે. અહીં પહોંચ્યા પછી ભક્તની કોઈ ઈચ્છા અધૂરી રહેતી નથી. મા ચામુંડાની કૃપાથી ભક્તોની …

Read More »

Recent Comments

No comments to show.