નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુહાગન મહિલા નો શૃંગાર સિંદૂર ના વગર અધૂરો માનવામાં આવે છે બરાબર તે રીતે હિન્દૂ ધર્મ માં દેવી દેવતાઓ ની પૂજા માં સિંદૂર નું ઘણું મહત્વ માનવામાં આવે છે હંમેશા સુહાગન મહિલાઓ સિંદૂર થી પોતાની માંગ ને સજાડે છે પરંતુ આ સિંદૂર અને તેલ થી તમે પોતાના જીવનમાં આવવા વાળી પરેશાનીઓ નું સમાધાન કરી શકો છો જો તમે સિંદૂર અને તેલ નો એક નાનો સરળ ઉપાય કરો છો તો તેનાથી ધન ની દેવી માતા લક્ષ્મી જી પ્રસન્ન થાય છે અને તમને પોતાના જીવન માં ચાલી રહેલી ધન થી સંબંધિત પરેશાનીઓ થી છુટકારો મળે છે જો તમે પોતાના જીવન માં સમસ્યાઓ થી મુક્તિ મેળવવા માંગો છો તો સિંદૂર અને તેલ નો આ સરળ ઉપાય કરી શકો છો.
આજ કાલ દરેક લોકો ને કોઈ ને કોઈ સમસ્યા હોય જ છે એમાય આજ કાલ પૈસા એ બધા ની જરૂરિયાત બની ગયા છે એટલા બધા ખર્ચા હોય છે જે ગમે એટલા પૈસા હોઈ બધા કામ કરીએ ત્યાં પૈસા ની અછત રહી જ જાય છે ઘણા લોકો ની કિસ્મત ખરાબ હોય છે તેઓ ગમે એટલી મહેનત કરે પણ છતાં પણ તેઓ ને જોઈએ એવું ફળ નથી મળતું આજે અમે તમને એક એવા ઉપાય વિષે જણાવીશું જે ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી જશે તમારા ઘર માં લક્ષ્મી નો વાસ થશે.
આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી જીવન ની બધી પરેશાનીઓ થી છુટકારો મેળવવા માટે અને માતા લક્ષ્મી જી ને પ્રસન્ન કરવા માટે તેલ અને સિંદૂર થી કરવા વાળા સરળ ઉપાય ના વિષય માં જાણકારી આપવાના છીએ.આ ઉપાય જે વિષે તમને વાત કરી રહ્યા છીએ તે ઉપાય છે તેલ અને સિંદુર નો આ ઉપાય કરવાથી તમારા ઘર માં બરકત આવશે અને તમને ઘણી બધી સમસ્યા થી મુક્તિ મળશે માતા લક્ષ્મી ની કૃપા મેળવવા માટે આ ઉપાય કઈ રીતે કરવો એ પ્રશ્ન તમને મન માં થતો હશે. આજે અમે તમને આ ઉપાય વિષે જણાવીશું જે ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી જશે અને તમારી બધી તકલીફો દુર થઇ જશે.
ઘર ની બહાર તેલ અને સિંદુર નું તિલક કરવાથી તમારા ઉપર લક્ષ્મીની કૃપા થશે સાથે આપણા ઘર માં માતા લક્ષ્મી નો વાસ થાય છે આ શિવાય ઘર ના મુખ્ય દરવાજે સિંદુર વાળી ભગવાન ગણેશ ની પ્રતિમા લગાવવાથી ઘર માં ક્યારેય નકારાત્મક ઉર્જા નો પ્રવેશ નથી થતો સાથે ઘર માં સુખ અને સમૃધી નો વાસ થાય છે જેઓ ના ઘર માં આર્થિક તંગી હસે તે દુર થશે અને ઘર માં ઘણા બધા ધન લાભ થશે.
આ શિવાય એક નારીયેલ લઇ અને તેના ઉપર સિંદુર નું તિલક કરી અને તેના ઉપર લાલ કપડું બાંધી લેવું અને પછી તેની પુજા કરવી અને પછી આ નારીયેલ ને તિજોરી માં રાખી દો આવું કરવાથી આર્થિક લાભ થશે આ શિવાય વિવાહિત મહિલાઓ એ માતા લક્ષ્મી ને સિંદુર લગાવવું અને પછી આ સિંદુર માંથી થોડુ સિંદુર લઇ અને માથે લગાવવું આવું કરવાથી લગ્ન જીવન હમેશા ખુશહાલી પૂર્વક જાય છે અને લગ્ન જીવન માં કોઈ સમસ્યા નથી આવતી.
જો તમે પોતાનું વૈવાહિક જીવન ખુશહાલી પૂર્વક વ્યતીત કરવા ઈચ્છો છો તો તેના માટે સુહાગન સ્ત્રીઓ ને સવારે વાળ ધોયા પછી માતા ગૌરી ને સિંદુર અર્પિત કરવું જોઈએ અને તે સિંદુર માંથી કેટલુક સિંદુર પોતાની માંગ માં લગાવવું જોઈએ એવું કહેવામાં આવે છે કે આ ઉપાય ને કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહે છે.
સૂર્ય મંગળ ગ્રહ ની શાંતિ હેતુ.જો તમારા જીવનમાં સૂર્ય અને મંગળ ની મહાદશા ચાલી રહી છે તો તેના માટે તમે સિંદુર ને વહેતા જળ માં પ્રવાહિત કરો જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ગ્રહો નો પ્રભાવ ઓછો થઇ જશે મંગળ ગ્રહ ની પીળા થી છુટકારો મેળવવા માટે સિંદુર માં ચમેલી નું તેલ મિલાવીને હનુમાનજી ને અર્પિત કરો એવું કરવાથી તમને હનુમાનજી ની કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દુર થાય છે.ઉપર જે અમે તમને સિંદુર અને તેલ ના ઉપાય જણાવ્યા છે આ જ્યોતિષ શાસ્ત્ર ના મુજબ બહુ જ ઉપયોગી માનવામાં આવ્યા છે જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને ચમત્કારીક લાભ દેખવા મળશે.